rashifal-2026

Kedarnath Disaster: કેદારનાથના માર્ગ પર ભારે ભૂસ્ખલન, ગૌરીકુંડમાં તબાહી, અનેક લોકો દબાયા

Webdunia
શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (12:02 IST)
Kedarnath Disaster- રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય પડાવ ગૌરીકુંડ્માં ભયંકર વરસાદના કારણે ભૂસ્ખલનએ તબાહી મચાવી. કાટમાળ પડતાં ઘણી દુકાનો ધોવાઈ ગઈ હતી. જેમાં 10-12 લોકો ગુમ થયા હતા. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય સ્ટોપ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું.
 
આ દુર્ઘટના પછી 13 લોકો લાપતા થઈ ગયા. ગૌરીકુંડના સેક્ટર અધિકારીએ જણાવ્યુ કે કાટમાળમાં ઘણા લોકો દટાયા છે. વરસાદના કારણે મંદાકિની નદી ઉભરાઈ ગઈ છે. વરસાદના કારણે રેસ્ક્યુ ઑપરેશના કરકામાં પણ પરેશાની આવી રહી છે. 
 
તેમાં નેપાળી અને સ્થાનીય લોકો શામેલ છે. વરસાદના કારણે મંદાકિની નદી ઉભરાઈ ગઈ. એનડીઆરએફા અને એસડીઆરએફે મોડી રાત્રે રેસ્ક્યુ ઑપરેશના શરૂ કરી નાખ્યો હતિ. પણ  વરસાદના કારણે રેસ્ક્યુ ઑપરેશન કરવામાં પરેશાની આવી રહી છે. રજૂ કરાયો હતો ઑરેંજા અલર્ટ અને યલો એલર્ટ હવામાન વિભાગે ગુરુવારે બાગેશ્વર, નૈનીતાલ અને ચંપાવત જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments