Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૈફુલ્લાહની શબ લેવાનો પિતાએ કર્યો ઈનકાર, કહ્યુ - જે દેશનો ન થયો એ મારો શુ થશે !

Webdunia
ગુરુવાર, 9 માર્ચ 2017 (13:55 IST)
લખનૌના ઠાકુરગંજમાં માર્યો ગયેલ ISIS આતંકી સમૂહનો સભ્ય સૈફુલ્લાહના પરિવારે તેનાથી કિનારો કરી લીધો છે. સૈફુલ્લાહના ભાઈ અને પિતા સરતાજ ખાને મીડિયાને નિવેદન આપ્યુ છે કે જે દેશનો નથી થઈ શકતો.  તે મારો પુત્ર કેવી રીતે બની શકે.  એટલુ જ નહી બંનેને સૈફીઉલ્લાહનુ શરીર લેવાની અને તેના અંતિમ સંસ્કાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. 
 
કાનપુરના જાજમઉ વિસ્તારમાં રહેનારા આતંકી સૈફુલ્લાના ભાઈ ઈમરાને કહ્યુ કે અમે બધા હેરાન છીએ કે પાંચ સમયની નમાજ પઢનારો મુસલમાન આવુ કરી શકે છે. મને તેના મોત પર કોઈ દુ:ખ નથી. 
 
સૈફીઉલ્લાહ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. પિતાએ જણાવ્યુ કે તેને અભ્યાસ માટે લડ્યા હતા. જ્યારબાદ તે ઘર છોડીને ભાગી ગયો હતો.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments