Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kamareddy Road Accident: તેલંગાનાના કામારેડ્ડી જીલ્લામાં લારી અને ઓટો ટ્રોલીની ટક્કર, 9 લોકોના મોત પીએમ મોદીએ દુ:ખ પ્રગટ કર્યુ

Webdunia
સોમવાર, 9 મે 2022 (14:34 IST)
તેલંગાનાના કામારેડ્ડી જીલ્લા (Kamareddy Road Accident) માં એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. અહી લારી અને ઓટો ટ્રોલી વચ્ચે ટક્કરમાં 9 લોકોના મોત થઈ ગયા છે. માહિતી મુજબ દુર્ઘટના નિજામસાગરના હસનપલ્લી  ગેટ પાસે થઈ. દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. બીજી બાજુ ઘટનાની માહિતી મળતા જ પહોચેલી પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. સાથે જ પોલીસે મામલો નોંધી લીધો છે અને આરોપી ચાલકની ઓળખ પણ કરવામં આવી છે. 
 
9 લોકોના મોત, 17 ઘાયલ 
 
ઉલ્લેખનીય છે કે કામારેડ્ડીના પોલીસ અધીક્ષક શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યુ કે દુર્ઘટના લગભગ પાંચ વાગ્યાના આસપાસ થઈ. મૃતક લોકો યેલા રેડ્ડીથી એક સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે નિજામસાગર જોનના હસનપલ્લી ગેટ પર તેમની ગાડી દુર્ઘટનાનો શિકાર થઈ. જેમા 9 લોકોનો જીવ ગયો. જ્યારે કે 17 લોકો ઘાયલ થઈ ગયા. પોલીસ અધીક્ષક શ્રીનિવાસ રેડ્ડીના મુજબ પોલીસે મામલો નોંધી લીધો છે અને આરોપી લારી ચાલકની ઓળખ કરી લેવામાં આવી છે. અમે તેને જલ્દી જ પકડી લઈશુ. 
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments