Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંદિરે જતા ભક્તો મંદિરે જતા ભક્તોની જીપ ખીણમાં ખાબકી, 9નાં મોત

Webdunia
ગુરુવાર, 22 જૂન 2023 (16:00 IST)
જીપ ખીણમાં ખાબકી, 9નાં મોત - નૈનીતાલ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં મંદિર જઈ રહ્યા 9 શ્રદ્ધાળુઓની  જીપ ખીણમાં ખાબકી, 9નાં તે સમયે મોત થઈ ગઈ . જ્યારે તેમની કાર એક ગહરીખીણમાં ખાબકી. પોલીસએ સૂત્રો મુજબા ગુરૂવારે બાગેશ્વરને શામાના કેટલાક લોકો પિથૌરાગઢના હોકરા મંદિર પૂજા અર્ચના માટે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાના કાર ગહરી ખીણમાં પડી ગઈ. 
 
 બાગેશ્વરને શામાના કેટલાક લોકો પિથૌરાગઢના હોકરા મંદિર પૂજા અર્ચના માટે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાના તેમની કાર ખીણમાં ખાબકી. કારમાં 11 લોકો સવાર હતા.

જેમાંથી 9 લોકો ઘટનાની સૂચના મળતા જ નાચની અને ક્વીટી થાના પોલીસ ટીમ ઘટ્ના સ્થળે પહોંચી ગઈ છે. તે ગ્રામીણોની સાથે રાહત અને બચાવા કાર્યમાં લાગી ગઈ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

Exit Poll Results 2024 LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે બહુમત, જમ્મુ-કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમત નહી

કેનાડામાં વેટર બનવા માટે પણ ભારતીયોમાં જોવા મળી પડાપડી, હજારોની લાગી લાઈન

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

આગળનો લેખ
Show comments