Biodata Maker

જવાદ વાવાઝોડું : બંગાળની ખાડીમાં બનશે ફરીથી ચેતવણી જારી કરાઈ

Webdunia
રવિવાર, 10 ઑક્ટોબર 2021 (15:11 IST)
બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની સંભાવના છે. આગામી સપ્તાહમાં ફરીથી એક ચક્રવાત જોવા મળી શકે છે.
 
અગાઉ સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં ગુલાબ વાવાઝોડું સર્જાયું હતું, જે ભારતના પૂર્વ તટે ટકરાયા બાદ ભારતના ભૂમધ્ય ભાગ પરથી પસાર થઈને અરબ સાગરમાં ફરીથી ચક્રવાત શાહીન તરીકે સક્રિય થયું હતું.
 
 બંગાળની ખાડીમાં 13 ઑક્ટોબરની આસપાસ વાવાઝોડું સર્જાવાની સંભાવના છે અને બાદમાં 48 કલાક દરમિયાન આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે છે.
 
નવા વાવાઝોડાનું નામ 'જવાદ' હશે, આ નામ સાઉદી આરબ દ્વારા સૂચવવામાં આવ્યું છે. વાવાઝોડાની આવશ્યકતાઓને પહોંચી વળવા ચેતવણી જારી કરવામાં આવી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

આગળનો લેખ
Show comments