Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્યક્તિએ તેની પત્ની અને 3 વર્ષના પુત્રની હત્યા બાદ પતિનો આપઘાત

Webdunia
ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (18:54 IST)
- પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આપઘાત 
- પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
- સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે 

Jamshedpur- જમશેદપુરમાં એક વ્યક્તિએ તેની પત્ની અને 3 વર્ષના પુત્રની હત્યા કરી નાખી. આ પછી તેણે પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, લોકોનું ધ્યાન તેના પર પડ્યું. આ પછી લોકોએ તેને પકડીને ઝાડ પરથી નીચે ઉતાર્યો અને પોલીસને ઘટનાની જાણ કરી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
 
ઝારખંડના જમશેદપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની પત્ની અને 3 વર્ષના બાળકની હત્યા કરી નાખી. આ પછી તેણે પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ આરોપીને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments