Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rain in Doda Photo - જમ્મુ કાશ્મીર - ડોડામાં આભ ફાટવાથી 6 લોકોના મોત

jammu-kજમ્મુ કાશ્મીર
Webdunia
ગુરુવાર, 20 જુલાઈ 2017 (09:54 IST)
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ફેર ફાટવાથી છ લોકોના મોતના સમાચાર છે. ઘટના પર બચાવ કાર્ય ચાલુ છે. મીડ્યા રિપોર્ટ્સ મુજબ ગઈ રાત્રે લગભગ 2.20 વાગ્યે ડોડાના ઠાઠરી ગામમાં વાદળ ફાટવાથી કેટલાક પરિવાર તેની ચપેટમાં આવી ગયા. 
સૂત્રો  મુજબ દુર્ઘટનામાં છ લોકોના મોત થઈ ગયા છે. જો કે મરનારાઓની સંખ્યાની સત્તાવાર જાહેરાત થઈ નથી. ન્યૂઝ એજંસી એએનઆઈ તરફથી રજુ આંકડા મુજબ ઘટનામાં બે લોકો ગાયબ છે. અત્યાર સુધી એક વધુ પરિવારના કાટમાળમાં દબાયા હોવાની આશંકા બતાવાય રહી છે.









 









  બચાવ દળ સાથે જ આસપાસના લોકો પણ રાહત કાર્યમાં લાગ્યા છે. આસપાસના વિસ્તારમાં પાણી ભરાય જવાથી બચાવ કાર્યમાં મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. 


વધુ જુઓ..

જરૂર વાંચો

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments