rashifal-2026

જલગાવ રેલ દુર્ઘટનામાં 4 વિદેશીઓનુ પણ થયુ મોત, આ દેશના છે નાગરિક

Webdunia
ગુરુવાર, 23 જાન્યુઆરી 2025 (12:49 IST)
મહારાષ્ટ્રના જલગાવમાં બુધવારે દર્દનાક રેલ દુર્ઘટના થઈ. પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવા પછી અનેક મુસાફરો ટ્રેનની બહાર પાટા પર કૂદી ગયા જ્યારબાદ બીજી  બાજુથી આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસ ટ્રેને તેમને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત થઈ ચુક્યા છે અને અનેક ઘાયલોની સારવાર થઈ રહી છે. બીજી બાજુ હવે માહિતી સામે આવી છે કે આ રેલ દુર્ઘટનામાં જે 13 લોકોનુ મોત થયુ છે તેમા 4 લોકો નેપાળના નાગરિક છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

ભાત સાથે અદ્ભુત સ્વાદનો આનંદ માણો, શિયાળાની ખાસ વટાણાની કઢી બનાવો

Perfume Day 2026: એન્ટિ-વેલેન્ટાઈન વીક દરમિયાન પરફ્યુમ ડે કેમ આવે છે? તેની પાછળનો તર્ક જાણો.

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

આ વખતે હોળી પર મથુરા-વૃંદાવનની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. જાણો કયા સ્થળોએ હોળી અદ્ભુત રીતે ઉજવવામાં આવે છે?

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

આગળનો લેખ
Show comments