Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈસરો ચીફ સોમનાથ કેન્સર પોઝિટિવ

Webdunia
સોમવાર, 4 માર્ચ 2024 (15:58 IST)
ISRO Chief Somnath:  ઈસરો ચીફ સોમનાથને છે કેંસર આદિત્ય L-1 ની લાંચિગના દિવસે થયુ હતુ ડાયગ્લોઝ 
 


-આદિત્ય L 1ની લાંચિંગના દિવસે 
-કેંસર ડિટેક્ટ થયુ હતુ
-ઈસરો ચીફ સોમનાથને કેંસર થવાની વાત સામે આવી
 
 
ISRO Chief Somnath:- મોટા સમાચાર છે કે ઈસરોના ચીફ સોમનાથને કેંસર છે. આદિત્ય L 1ની લાંચિંગના દિવસે  તેણે કેંસર ડિટેક્ટ થયુ હતુ પણ આજે તેનો ખુલાસો થયુ છે કે ગયા સેપ્ટેમ્વર 2 ને આદિત્ય L 1 લાંચ કરાયો હતો . આશરે 5 મહીના પછી ઈસરો ચીફ સોમનાથને કેંસર થવાની વાત સામે આવી છે. 

પરંતુ તેને આદિત્ય મિશનના દિવસે જ ખબર પડી. જેના કારણે તે અને તેનો પરિવાર બંને પરેશાન થઈ ગયા હતા. ઈસરોના તમામ વૈજ્ઞાનિકો પણ આ સમાચારથી ખૂબ જ દુઃખી થયા હતા.આવી પડકારજનક પરિસ્થિતિમાં તેઓએ પોતાની જાત પર નિયંત્રણ રાખ્યું અને વૈજ્ઞાનિકોને સાંત્વના આપી. લોન્ચ કર્યા પછી તેણે તેના પેટનું સ્કેન કરાવ્યું.
 
આ પછી તે ચેન્નાઈ ગયો જ્યાં ડોક્ટરોએ કેન્સરની પુષ્ટિ કરી. તેણે કીમોથેરાપી અને સર્જરી કરાવી. આ બધામાંથી તે વિજયી બનીને બહાર આવ્યો છે. હાલમાં દવાઓ લેવામાં આવી રહી છે. તેમણે પરિવાર અને વૈજ્ઞાનિકોના સમર્થન માટે આભાર માન્યો છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments