Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ 'AAP' નો 'વિશ્વાસ' પાર્ટીમાંથી દૂર થશે, વિખરાશે પાર્ટી !!

Webdunia
બુધવાર, 3 મે 2017 (13:03 IST)
દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં મળી કરારી હાર પછી આમ આદમી પાર્ટી વિખેરવાના કગાર પર પહોંચી. પાર્ટીમાં કુમાર વિશ્વાસ પર મચેલી ખેંચતાણ પર નિર્ણય બુધવાર સુધી થઈ જશે. 
 
મંગળવારે 2 મે ના રોજ મોડા સુધી પાર્ટીના મોટા નેતાઓએ વિશ્વાસને મનાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારબાદ વિશ્વાસ PACની બેઠકમાં ભાગ લેવા રાજી થઈ ગયા. 
 
પણ વિશ્વાસે આપ સામે કેટલીક શરત મુકી છે અને એવુ માનવામાં આવી રહ્યુ છે કે જો તેમની આ શરતને નજરઅંદાજ કરવામાં આવે તો તે પાર્ટીમાંથી અલગ થઈ શકે છે.  
 
કુમાર વિશ્વાસે પોતાની જે ત્રણ શરતની ચોખવટ કરી છે તે આ પ્રકારની છે 
 
#ભ્રષ્ટાચાર વિરુદ્ધ જીરો ટોલરેંસ 
#પાર્ટી કાર્યકર્તાઓને પ્રભાવિત કરનારા દરેક નિર્ણયમાં તેમના વિચાર લેવામાં આવે.  ફક્ત કેટલાક મોટા નેતા મળીને પરસ્પર કોઈ નિર્ણય ન કરે. 
#વી ધ નેશન વીડિયો માટે માફી નહી માંગે.  કોઈએ સીધે સીધુ વીડિયો પરત લેવાનુ નથી કહ્યુ પણ ઈશારા જરૂર કરવામાં આવ્યા છે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments