Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે ભય્યૂ મહારાજની સુસાઈડ નોટ.. જાણો શુ લખ્યુ હતુ..

Webdunia
મંગળવાર, 12 જૂન 2018 (16:34 IST)
હાઈ પ્રોફાઈલ રાષ્ટ્રીય સંત ભય્યૂ મહારાજે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ભય્યૂ મહારાજની સુસાઈડ કરવા પાછળ પારિવારિક ક્લેશને કારણ બતાવવામાં આવી રહ્યુ છે. પોલીસને ઘટના સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી છે.  જેમા ખૂબ જ તનાવ હોવાનો ઉલ્લેખ કર્યો છે. 
 
ભય્યૂ મહારાજે મંગળવારે બપોરે ઈન્દોરના સિલર સ્પ્રિંગ સ્થિત પોતાના બંગલા પર ખુદને ગોળી મારી લીધી.  ભય્યૂ મહારાજે તેમના નિકટના હોસ્પિટલ પહોચ્યા. જ્યા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. પછી. પોલીસ તેમના બંગલે પહોંચી જ્યા એક સુસાઈડ નોટ મળી છે. 
 
ડાયરીના એક નાનકડા પેજ પર લખેલ સુસાઈડ નોટથી જાણ થાય છે કે ભય્યૂ મહારાજ કેટલાક દિવસોથી ખૂબ જ તનાવમાં હતા. સુસાઈડ નોટ મુજબ પરિવારની જવાબદારી સાચવવા કોઈએ ત્યા હોવુ જોઈએ. હું ખૂબ જ પરેશાન થઈને તનાવ સાથે જઈ રહ્યો છુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

ગુજરાતી જોક્સ - એક રૂપિયો આપો.

32 વર્ષના રૈપરની રહસ્યમયી પરિસ્થિતિમાં મોત, માતાના દાવાએ મચાવી હલચલ

વધુ જુઓ..

નવીનતમ

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

Kiss Day પર જાણો સ્પાઈડર થી લઈને એરૉટિક સુધી આ 6 પ્રકારના Kiss અને તેના અર્થ વિશે

Old Clothes Reuse રસોડામાં અનોખી રીતે જૂના શર્ટનો ઉપયોગ કરો, ઘણા કામ સરળ થઈ જશે.

આગળનો લેખ
Show comments