Webdunia - Bharat's app for daily news and videos

Install App

Indore ના એમવાય હોસ્પીટલમાં 5 લોકોની મૌત

Webdunia
ગુરુવાર, 22 જૂન 2017 (14:32 IST)
ઈદોરના એમવાય હોસ્પીટલમાં 5 લોકોની મૌત 
ઈંદોર શહરના સૌથી મોટા હોસ્પીટલ મહારાજા યશંવતરાય હોસ્પીટલમાં ગુરૂવારે 5 લોકોની મૌત થઈ ગઈ. એક તરફ આ મૌતને હોસ્પીટલ પ્રબંધનની બેદરકારી ગણાઈ રહી છે. ત્યાં જ પ્રશાસન તેને સામાન્ય વાત જણાવી રહ્યા છે. 
 
આમ તો હોસ્પીટલ અને સંભાગયુક્ત સંજય દુબે એ કોઈ પણ બેદરકારીથી ના પાડતા તેને સામાન્ય મૌત જણાવ્યા છે. જ્યારે કે જાણકારી જે સામે આવી રહી છે તે મુજબ ઑક્સીજનની સપ્લાઈ બંદ થવાથી આ મૌત થઈ. ખબર છે કે હોપીટલ અને જિલ્લા પ્રશાસનએ તે બાબતે દબાવવાની કોશિશમાં લાગ્યું છે. 
 
 મૃતકોમાં ચાર બાળક પણ શામેળ છે. આમ તો હોસ્પીટલ પ્રબંધનએ પુષ્ટી નહી કરી છે. એક જાણકારી મુજબ આ ચાર દર્દીની મૃત્યુ 4 વાગ્યાના આસપાસ થઈ છે. 
 
 
 
 
 
 
 
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments