Webdunia - Bharat's app for daily news and videos

Install App

Indian army પુલવામાં હુમલા નો બદલો પૂરો? ભારતીય સેનાએ ટ્વીટ કરી આ કવિતા

Webdunia
મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (11:27 IST)
Photo- Indian army-Twitter 
 
ભારતે મંગળવારે પુલવામાં આતંકી હુમલાના બદલો પાકિસ્તાનથી લઈ લીધું છે. આજે સવારે ભારતીય સેના વાયુસેનાએ નિયંત્રણ રેખા (એલોસી) પાર કરી આતંકી કેંપને ઉડાવી નાખ્યું. 
 
સૂત્રો મુજબ વાયુસેનાએ વિમાનએ આતંકી કેંપ પર એક હજાર કિલોગ્રામ બમ ગિરાવ્યા. જેમાં આતંકી કેંપ પૂરી રીતે રાખ થઈ ગયા. પણ ભારતીય વાયુસેના, ભારતીય સેના કે પછી ભારત સરકારની તરફથી આ વાતની ઔપચારિક જાહેરાત નહી કરી છે. પણ ભારતીય સેના દ્વારા એક કવિતા ટ્વીટ કરી આ કાવ્યની કેટલીક લીટીઓ 
 
ક્ષમાશીલ હો રિપુ-સમક્ષ
તુમ હુએ વિનીત જિતના હો, 
દુષ્ટ કૌરવો ને તુમકો 
કાયર સમઝા ઉતના હી 
 
 

સંબંધિત સમાચાર

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments