Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર થયું ક્રેશ, પાયલોટ સહિત ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

Webdunia
ગુરુવાર, 18 નવેમ્બર 2021 (17:41 IST)
આજે ભારતીય વાયુસેનાનું Mi-17 Helicopter દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ ઘટના અરુણાચલ પ્રદેશમાં બન્ની હોવાની માહિતી મળી હતી. અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનામાં સદનસીબે બંને પાઈલટ અને ત્રણ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાએ આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર લાંબા સમયથી ઉપયોગમાં ન હતું. ગુરુવારે જ્યારે પાયલટે ટેક ઓફ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ક્રેશ થઈ ગયું

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments