Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે બ્રિટિશ નાગરિકો માટે પણ મુસાફરીના નવા નિયમ, વૈક્સીન લીધી હોય તો પણ ભારતમાં કોરોના ટેસ્ટ અને ક્વારંટીન જરૂરી - આ છે ભારતનો UK ને જવાબ

Webdunia
શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (18:49 IST)
બ્રિટન  (Britain)ના યાત્રાના નિયમો જોતા હવે ભારતે પણ યુકેના નાગરિકો માટેનવા પ્રવાસ નિયમો રજુ કર્યા છે. નવા નિયમો અનુસાર, રસી લીધા બાદ પણ બ્રિટિશ નાગરિકોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ ઉપરાંત, ભારત આવ્યા પછી ક્વોરેન્ટાઇન રહેવું પણ ફરજિયાત છે.  
 
સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવશે અને યુકેથી આવતા તમામ યુકે નાગરિકોને લાગુ પડશે. આ નવા નિયમો અનુસાર, બ્રિટિશ નાગરિકો પણ ભારત આવે ત્યારે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. બ્રિટિશ નાગરિકોને ભલે જે પણ રસી આપવામાં આવી હોય પણ તેમણે RTPCR ટેસ્ટ કરાવીને આવવું પડશે. પછી ભારતમાં પણ ટેસ્ટ કરાવવા પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

વધુ જુઓ..

નવીનતમ

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

આગળનો લેખ
Show comments