Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુપી- 15 ઓગસ્ટના દિવસે મદરેસામાં રાષ્ટ્રગીત વગાડવા અને તિરંગા લહેરાવવાના આદેશ

Webdunia
શનિવાર, 12 ઑગસ્ટ 2017 (10:13 IST)
ઉત્તરપ્રદેશમાં 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે તમામ મદરેસામાં રાષ્ટ્રગીત વગાડવા અને ત્રિરંગો લહેરાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મદરેસા શિક્ષા પરિષદે જાહેર કર્યો છે. આ દેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રદેશના તમામ મદરેસામાં 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રગીત અને તિરંગા લહેરાવવો ફરજીયાત છે.
દેશનો સ્વતંત્રતા  દિવસ ૧૫મી ઓગસ્ટ નજીક છે અને રાજકારણ ગરમાયું છે. યુ.પી.ની મદરેસાઓમાં મોકલાયેલા ૧૫મી ઓગસ્ટ ઊજવવાના સરકારી પરિપત્રથી 3  જુલાઈએ ઉત્તરપ્રદેશની મદરેસા શિક્ષા પરિષદ તરફથી રાજ્યની તમામ મદરેસાઓને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે, 
 
જેમાં કહેવાયું છે કે રાજ્યની તમામ મદરેસાઓમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવવું . ૧૫મી ઓગસ્ટે સવારે ૮ વાગે ધ્વજારોહણ કરી અને રાષ્ટ્રગાન ગાવું, ત્યારબાદ ૮-૧૦ કલાકે સ્વતંત્રતા સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવી.  સ્વતંત્રતા દિવસનાં મહત્ત્વ પર પ્રકાશ પાડવો અને મદરેસાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત ગવડાવવું અને થા સ્વતંત્રતા સૈનિકોની શહાદત અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપવી. સાંસ્કૃતિક કાર્યક્રમનો આયોજન પણ કરવું. 

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments