Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lalu પ્રસાદ યાદવના 22 ઠેકાણા પર IT વિભાગની છાપામારી

લાલૂ પ્રસાદ યાદવ
Webdunia
મંગળવાર, 16 મે 2017 (10:34 IST)
રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના 22 ઠેકાણાઓ પર આવકવેરા વિભાગે છાપા માર્યા છે. લાલૂ પરિવાર પર બેનામી સંપત્તિનો મામલો છે.  
 
ઉલ્લેખનીય છે કે આ છાપામારી આવકવેરા વિભાગે સવારે 8.30 વાગ્યાથી કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે બિહાર ભારતીય જનતા પાર્ટીના નેતા સુશીલ મોદીની ફરિયાદ પર આવકવેરા વિભાગે છાપામારી શરૂ કરી. 
 
ઉલ્લેખનીય છે કે એમપી પ્રેમચંદ્ર ગુપ્તાના પુત્રોના ઘરે પણ છાપામારી થઈ છે. આ છાપામારી દિલ્હી અને ગુડગાવના 22 વિસ્તારો પર ચાલુ છે. 
 
આ મામલે સુશીલ મોદીએ કહ્યુ, "પ્રેમચંદ્ર ગુપ્તાએ લાલૂને કરોડોની સંપત્તિ કેમ સોંપી હતી. તેમણે કહ્યુ "નીતીશ કુમારે જ કહ્યુ હતુ કે કેન્દ્રીય એજંસી કામ કરે."
 
ઉલ્લેખનીય છે કે લાલૂ પરિવાર પર 1000 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિનો મામલો છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

Baby Names: તમારા પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments