Webdunia - Bharat's app for daily news and videos

Install App

રીલ બનાવવાના ચકકરમાં ગયો જીવ, ધોધના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો યુવકઃ જુઓ વીડિયો

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2023 (23:50 IST)
Instagram Reels
 કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લાનો એક 23 વર્ષીય વ્યક્તિ અરાસિનાગુંડી ધોધમાં એ સમયે ડૂબી ગયો જ્યારે તે ઝરણાના મોટા પત્થર પર ઉભો રહીને વોટરફોલ જોઈ રહ્યો હતો.  આનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે તે યુવકના મિત્રએ શૂટ કર્યો છે. આ દુર્ઘટના ઉડુપી જિલ્લાના અરાસિનાગુંડી ધોધ ખાતે રવિવાર, 23 જુલાઈના રોજ બની હતી, જ્યારે વીડિયો શૂટ કરતી વખતે ધોધ પાસે ઊભેલો એક વ્યક્તિ લપસી ગયો હતો અને વહી ગયો હતો. વ્યક્તિની સતત શોધ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તે મળ્યો નથી.

<

In a tragic incident, a 23 years old youth from Bhadravati, Shivamogga district drowned in Arasinagundi Falls in Kollur police station limits on Sunday evening. Sharath Kumar who was into business is the victim@XpressBengaluru @vinndz_TNIE pic.twitter.com/WwvlDgCYLe

— Prakash (@prakash_TNIE) July 24, 2023 >
 
ઉત્તર ભારતની સાથે સાથે કર્ણાટકમાં પણ આ દિવસોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અરાસિનાગુંડી ધોધમાં પણ તેની અસર જોવા મળી હતી અને મોટા પ્રમાણમાં પાણી વહી ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિ તેના મિત્ર સાથે ધોધની મુલાકાતે આવ્યો હતો અને તે દરમિયાન તેણે રીલ બનાવવાનું શરૂ કર્યું હતું અને અચાનક ધોધ પાસે ઉભેલા વ્યક્તિનો પગ લપસી ગયો હતો અને તે પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments