Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઋષિ સુનક ભક્તિમાં લીન, પત્ની અક્ષતા મૂર્તિ સાથે ઉઘાડા પગે અક્ષરધામ મંદિર પહોંચ્યા, વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી.

Webdunia
રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (12:15 IST)
દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટ વચ્ચે, યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકે રવિવારે સવારે નવી દિલ્હીના અક્ષરધામ મંદિરમાં પ્રાર્થના કરવા માટે તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય કાઢ્યો હતો. સુનક અને તેની પત્ની અક્ષતા મૂર્તિએ મંદિરની મુલાકાત લીધી અને થોડો સમય વિતાવ્યો.
 

અક્ષરધામ મંદિરની મુલાકાત લેતાં તેમણે ખૂબ જ શ્રદ્ધાથી પૂજા અને આરતી કરી હતી. તેમને મંદિરનું એક મોડેલ પણ ભેટમાં આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

તમે સાંભળ્યુ શુ બોલ્યા રાહુલ ગાંધી ? સત્તામાં આવ્યા તો અનામતની લિમિટ અને 50 ટકાની લિમિટ પણ ક્રોસ કરી દેશે

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

Jammu Kashmir News - જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં કલાકો સુધી એન્કાઉન્ટર ચાલ્યું, સેનાએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો

આગળનો લેખ
Show comments