Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમે સત્તામાં આવ્યા તો ગરીબોને 5 ને બદલે 10 કિલો અનાજ આપીશુ, મલ્લિકાર્જુન ખરગેએ કર્યુ એલાન

Webdunia
બુધવાર, 15 મે 2024 (16:49 IST)
લખનૌમાં ઈંડિયા ગઠબંધનની સંયુક્ત પ્રેસ કોંન્ફેંસ, બીજેપી પર બોલ્યો હુમલો 
મલ્લિકાર્જુન ખરગેએ કહ્યુ કે 4  જૂન પછી પીએમ નરેન્દ્ર મોદીની વિદાય નક્કી 
યૂપીના નૌજવાન પેપર લીક થવાથી ખૂબ દુખી થયા છે - અખિલેશ યાદવ 
 
 કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી પર જોરદાર નિશાન સાધ્યુ.  લખનૌમાં ઈંડિયા ગઠબંધનની પ્રેસ કૉન્ફ્રેંસમાં ખડગે એ કહ્યુ કે આ સંવિઘાન બચાવવાની ચૂંટણી છે. આ વખતે નરેન્દ્ર મોદીની વિદાય નકી છે. અમે શ્રીમંત અને ગરીબનુ અંતર મટાવવાનુ છે. ઈંડિયા ગઠબંધનની લડાઈ બેરોજગારી વિરુદ્ધ છે.  4 જૂનના રોજ ઈંડિયા ગઠબંધનની સરકાર બનશે. ખડગેએ વચન આપ્યુ છે કે અમે સત્તામાં આવીશુ તો ગરીબોને 5 ની જગ્યાએ 10 કિલો અનાજ આપીશુ. 

<

INDIA गठबंधन की सरकार खाद्य सुरक्षा के अंतर्गत, ग़रीबों के लिए हर महीने 10 किलो अनाज देगी।

ये एक महत्वपूर्ण घोषणा है।

कांग्रेस-UPA सरकार ही खाद्य सुरक्षा क़ानून लाई थी, आज मोदी जी उसी ग़रीबों के राशन पर अपनी तस्वीर चिपकाकर ये जता रहें हैं कि ये उन्होंने दिया है।

बल्कि… pic.twitter.com/VCcC0hqIPE

— Mallikarjun Kharge (@kharge) May 15, 2024 >

કોંગ્રેસ અધ્યક્ષએ કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં બે વિચારઘારાઓની લડાઈ છે. ચોથા ફેસ પછી ઈંડિયા ગઠબંધન વધુ મજબૂત થયુ છે.  બીજેપી ધર્મના આધાર પર ચૂંટણી લડી રહી છે. બેરોજગારોને નોકરી મળી નથી. લોકતંત્ર થયુ નહી તો બધા ગુલામ થઈ જશે.  ખડગેની સાથે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ પ્રેસ વાર્તામાં હાજર છે. મલ્લિકાર્જુન ખડગે સાથે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર છે. મલ્લિકાર્જુન ખરગેએ કહ્યુ ક એ અમે દેશ માટે ઘણુ યોગદાન આપ્યુ છે.  કોંગ્રેસની સરકાર દેશના વિકાસ માટે ખૂબ કામ કર્યુ છે.  આજે ડરાવીને ચૂંટણી જીતવાની કોશિશ કરવામાં આવી રહી છે. ચૂંટણી એજંટોને ધમકી આપવામાં આવી રહી છે. 
 
140 કરોડ જનતા 140 સીટ માટે બીજેપીને તરસાવી દેશે - અખિલેશ 
 
અખિલેશ યાદવે પણ બીજેપી પર સખત હુમલો બોલ્યો. યાદવે કહ્યુ કે યુવકો જોઈ રહ્યા છે કે તેમની પરીક્ષા લીક થઈ રહી છે. તે નિરાશ થઈ રહ્યા છે. આ સરકાર નોકરી આપવા માંગતી નથી.  નવયુવાનોનુ ત્રીજા ભાગનુ જીવન બરબાદ થઈ રહ્યુ છે. તેમના માતા પિતા પરેશાન છે.  યુવાનો, વેપારી સહિત દરેક વર્ગ બીજેપીથી પરેશાન છે.  આ વખતે બીજેપીનો સફાયો થઈ રહ્યો છે.  આવનારા સમયમાં 140 કરોડ જનતા 140 સીટો માટે બીજેપીને તરસાવી દેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

Names of Goddess Lakshmi: લક્ષ્મીજીના નામ પર દીકરીના નામ શું રાખવુ માર્ડન અને જુદા નામની લિસ્ટ

હેલ્ધી રેસીપી - કારેલાનુ શાક, આવી રીતે બનાવશો ભરેલા કારેલા તો નહી ખાનારા પણ ખાશે

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

આગળનો લેખ
Show comments