Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP News- પૂર્વાંચલ એક્સપ્રેસ પર બારાબંકીમાં ભયંકર રોડ દુર્ઘટના, બે ડબલ ડેકર બસ અથડાઈ, 8 ની મોત

Webdunia
સોમવાર, 25 જુલાઈ 2022 (12:02 IST)
ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર બારાબંકીમાં સોમવારની સવારે ભયંકર રોડ દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં 8 લોકોની મોત થઈ અને 20ના નજીક યાત્રી ઈજાગ્રસ્ત છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે રોડ કિનારે ઉભી એક ફબલ ડેકર બસમાં પાછળથી તીવ્ર રફ્તારથી આવી રહી બીજી ડબલ ડેકર બસ જઈ ધુસી. 8 યાત્રીઓની ત્યાં સ્થળે જ મોત થઈ ગઈ. જાણકારી છે કે ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે. તેણે લખનઉ સ્થિત ટ્રામા સેંટર રેફર કરાયો છે. 
<

#WATCH | Accident at Purvanchal expressway near Barabanki in UP leaves 6 persons dead & 18 injured after a speeding double-decker bus collided with a stationary one. 3, reported to be critical, referred to trauma centre in Lucknow. Buses were en route from Bihar to Delhi pic.twitter.com/RUELIchJh9

— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 25, 2022 >
આ ઘટના લોનિકત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના નરેન્દ્રપુર મદ્રાહા ગામ પાસે બની હતી. જાણવા મળ્યું છે કે આ બંને ડબલ ડેકર બસો બિહારના સીતામઢી અને સુપૌલથી દિલ્હી જઈ રહી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments