Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ વખતે જનગણના એકદમ અલગ રહેશે, ગૃહ મંત્રીએ બતાવી ઈ સેસસનો પ્લાન, જાણો શુ રહેશે ખાસિયત

Webdunia
મંગળવાર, 10 મે 2022 (00:13 IST)
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે દેશમાં ડિજિટલ વસ્તી ગણતરી થશે, જેના આંકડા સો ટકા સચોટ હશે. તેમણે કહ્યું કે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીના આધારે તે આગામી 25 વર્ષની નીતિ નક્કી કરવામાં મદદ કરશે. આસામના કામરૂપ જિલ્લામાં અમીગાંવ ખાતે વસ્તી ગણતરી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે ગૃહમંત્રીએ આ વાત કહી. તેમણે કહ્યું કે વસ્તી ગણતરી નીતિ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વસ્તી ગણતરીના આધારે જ વિકાસનું પ્રમાણ નક્કી કરી શકાય છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો કેવું જીવન જીવે છે, પર્વતો, શહેરો અને ગામડાઓમાં લોકોનું જીવનધોરણ કેવું છે, આ બધું વસ્તી ગણતરીના ડેટાના આધારે જ નક્કી કરી શકાય છે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments