Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેદારનાથમાં યાત્રીઓને લઈ જઈ રહ્યુ હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોની મોત

Webdunia
મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (12:56 IST)
કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે આ મોટી દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં 6 લોકોની મોત થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરૂડચટ્ટીમાં આ દુર્ઘટના થઈ છે. કહેવામાં આવી રહ્યુ છે કે એક પ્રાઈવેટે કંપનીનો હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં પાયલેટની સાથે 6 લોકોની મોત થઈ ગઈ છે. ગુપ્તકાશીથી કેદારનાથની ઉડાનના દરમિયાન આ દુર્ઘટના થઈ છે. શક્યતા જણાવવામાં આવી રહી છે કે ગુપ્તકાશીથી કેદાર ઘાટીની તરફ વધતાના દરમિયાન આ  દુર્ઘટના થઈ. ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલૂ છે. જણાવીએ કે બે દિવસ પછી પીએમ મોદી કેદારનાથે અને બદ્રીનાથમાં પીએમ મોદીનો પ્રવાસ છે. 
 
કેદારનાથમાં પર્યટકોને ફાટાથી લઈ જવામાં આવી રહ્યુ હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. આ દુર્ઘટનામાં મોટુ નુકશન થયુ છે. પ્રશાસનની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે ત્યાં ગઈ છે. એક મીડિયા ચેનલએ પ્રત્યક્ષદશીથી વાતચીતના દરમિયાન જણાવવામાં આવી રહ્યુ છે કે ત્યાં મૌસમ ખરાબ હતો. ત્યા થોડી-થોડી વરસાદ થઈ રહી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

ગુજરાતી જોક્સ - એક રૂપિયો આપો.

32 વર્ષના રૈપરની રહસ્યમયી પરિસ્થિતિમાં મોત, માતાના દાવાએ મચાવી હલચલ

વધુ જુઓ..

નવીનતમ

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

Kiss Day પર જાણો સ્પાઈડર થી લઈને એરૉટિક સુધી આ 6 પ્રકારના Kiss અને તેના અર્થ વિશે

Old Clothes Reuse રસોડામાં અનોખી રીતે જૂના શર્ટનો ઉપયોગ કરો, ઘણા કામ સરળ થઈ જશે.

આગળનો લેખ
Show comments