Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 લાખની વસ્તીમાં 340 લોકોની કોરોનાથી થઈ મોત, આ દુનિયામાં સૌથી ઓછુ, લોકસભામાં બોલ્યા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયા

Webdunia
શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (18:32 IST)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયા (Mansukh Mandaviya)એ લોકસભા (Lok Sabha)માં શુક્રવારે કેટલાક આંકડા રજુ કર્યા. જેના દ્વારા તેમણે કોરોનાવાયરસ મહામારી દરમિયાન ઉઠાવેલા પગલાની માહિતી આપી. આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રીએ એ પણ જણાવ્યુ કે ભારતમાં દસ લાખ કોરોનાની વસ્તી પર કોરોના કેસની સરેરશ દુનિયામાં સૌથી ઓછી રહી છે. આ ઉપરાંત મંડાવિયાએ દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મજબૂત કરવામાં આવેલ ઈફ્રાસ્ટ્ર્ક્ચરથી પણ સદનને અવગત કરાવ્યુ.  આ ઉપરાંત, માંડવિયાએ ગૃહને દેશમાં આરોગ્ય ક્ષેત્રે મજબૂત માળખાકીય સુવિધાઓ વિશે પણ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ લાંબા સમયથી આરોપ લગાવી રહ્યો છે કે કોરોના મહામારી દરમિયાન સરકારે બેદરકારી દાખવી છે.
 
સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે ભારતમાં 3.46 કોવિડ -19 કેસ નોંધાયા છે, જ્યારે આ ખતરનાક વાયરસને કારણે 4.6 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. નોંધાયેલા કોવિડ કેસોમાં કોરોના મૃત્યુની સંખ્યા 1.36 ટકા છે. તેમણે કહ્યું કે ભારતમાં દર 10 લાખની વસ્તીએ 5,000 કેસ અને 340 મૃત્યુ નોંધાયા છે. તે વિશ્વમાં થયેલા મોતની સંખ્યાથી સૌથી ઓછુ છે. માંડવિયાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ, નબળા સ્વાસ્થ્ય માળખાને મજબૂત બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આરોગ્ય માળખાકીય સુવિધાઓની અવગણના માટે અગાઉની સરકારોને દોષિત ઠેરવ્યા વિના, સરકારે વધુ સારા પરિણામો માટે કામ કર્યું છે.
 
 
કોવિડ કેસના આગમન પહેલા કરવામાં આવી સમિતિની રચના
 
માંડવિયાએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં લેવાયેલા નિર્ણયો દર્શાવે છે કે આ સરકાર સત્તા માટે નહીં, પરંતુ ઈચ્છાશક્તિ સાથે કામ કરે છે. તેમણે કહ્યું કે ભારતમાં કોવિડ-19નો (Covid-19 in India) પહેલો કેસ 13 જાન્યુઆરી 2020ના રોજ કેરળ(Kerala)માં સામે આવ્યો હતો. પરંતુ કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી સંયુક્ત દેખરેખ સમિતિની પ્રથમ બેઠક 8 જાન્યુઆરી 2020ના રોજ મળી હતી. તેનો અર્થ એ કે અમે એલર્ટ પર હતા. તેમણે કહ્યું કે કેસ નોંધાયા પહેલા એક સમિતિની રચના કરવામાં આવી હતી અને તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના નિવેદનથી વિપક્ષને જવાબ આપ્યો.

<

प्रधानमंत्री आयुष्मान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन के ज़रिए हर ज़िले में ₹100 करोड़ खर्च किए जाएँगे। pic.twitter.com/XABaGIZwa1

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 3, 2021 >
 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments