Webdunia - Bharat's app for daily news and videos

Install App

યોગીએ વળતરની કરી જાહેરાત, મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા, ઘાયલોને 50-50 હજાર રૂપિયા

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2024 (18:30 IST)
ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગમાં 50થી વધુ લોકોના મોત થયા છે. દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે વળતરની પણ જાહેરાત કરી છે.

સીએમ્ યોગીએ હાથરસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.
 
 
સિકંદરરૌ નગર પાસે એટા રોડ પર આવેલા ફુલરાઈ ગામમાં સત્સંગ બાદ મોટો અકસ્માત થયો હતો. નાસભાગનું મુખ્ય કારણ એ હતું કે અહીં કથા કરવા આવેલા કથાકાર ભોલે બાબાનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન સત્સંગમાં ભાગ લેનાર ભક્તો પણ પોતાના ઘરે જવા રવાના થયા હતા. બાબાના કાફલાને હટાવવા માટે ભીડને એક ભાગમાંથી રોકી દેવામાં આવી હતી, જે દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

Exit Poll Results 2024 LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે બહુમત, જમ્મુ-કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમત નહી

કેનાડામાં વેટર બનવા માટે પણ ભારતીયોમાં જોવા મળી પડાપડી, હજારોની લાગી લાઈન

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

આગળનો લેખ
Show comments