Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરિયાણાના બહાદુરગઢમાં એક મોટી સડક દુર્ઘટના, આઠ લોકોનાં મોત

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (11:58 IST)
હરિયાણાના બહાદુરગઢમાં એક મોટી સડક દુર્ઘટના થઇ છે. જેમાં આ ભીષણ દુર્ઘટનામાં આઠ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે એક બાળક ઘાયલ થયું છે. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સામેલ છે. અર્ટિગા ગાડીમાં સવાર લોકો ગુડગાવ તરફ જઇ રહ્યાં હતાં. એ દરમ્યાન એક તેજ ઝડપથી આવતી ટ્રકે ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી. તેનાથી આઠ લોકોનાં મોત નિપજ્યાં છે. 
<

Haryana | Eight people killed, one minor injured after a speeding car rammed into another car near Badli in Bahadurgarh: Police pic.twitter.com/ljctgbLgeW

— ANI (@ANI) October 22, 2021 >
જાણકારી મુજબ બહાદુરગઢના બાદલી અને ફરુખનગરની વચ્ચે કેએમપી એક્સપ્રેસવે હાઈવે પર આ ઘટના બની છે. અર્ટિગા ગાડીમાં સવાર લોકો ગુડગાંવ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભારે સ્પીડ સાથે આવી રહેલા ટ્રકે ગાડીને પાછળથી ટક્કર મારી હતી. આમાં 8 લોકોના સ્થળ પર મોત થયા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments