Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pulwama Attack - સૂરતના હીરા વેપારીએ પુત્રીના લગ્નનુ ભોજન રદ્દ્ કરી શહીદો માટે 11 લાખનુ કર્યુ દાન

Webdunia
શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (17:11 IST)
. જમ્મુ-કશ્મીરના પુલવામાંમાં થયેલ આતંકવાદી હુમલા પછી જ્યા આખો દેશ રોષે ભરાયો છે. તો બીજી બાજુ ગુજરાતના હીરા કારોબારીએ પણ પ્રશંસનીય ઉદાહરણ રજુ કર્યુ છે. તેમણે શહીદોના પરિજનોને 11 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે સૂરતમાં પદમાવતી ડાયમંડના હસમુખ ભાઈ સેઠની પુત્રી અમીના લગ્ન શુક્રવારે એટલે કે આજે બીજા હીરા વેપારી કેએમ એસોસિએટ્સના માલિક અજય સંઘવીના પુત્ર મીત સાથે થવા જઈ રહ્યા છે. 
 
બંને પરિવારે એક અનુકરણીય અને પ્રશંસનીય પગલુ ઉઠાવતા લગ્ન પછી થનારા રિસેપ્શનને રદ્દ કરી નાખ્યુ છે.  જેના બદલે સેઠ અને સંઘવી પરિવારે શહીદોના પરિજનોને 11 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. 
 
એટલુ જ નહી સ્વયંસેવી સંસ્થાઓને પણ 5 લાખ રૂપિયા આપવાનુ એલાન કર્યુ છે. બંને પરિવારે વિવાહ ભોજ રદ્દ કરવાની સૂચના એક સાધારણ કાર્ડના માધ્યમથી બધા પરિચિતો સુધી પહોચાડી દીધી છે. એટલુ જ નહી બંને પરિવારે કૈટરર્સ રાજુભાઈ શાહને પણ આ કાર્યમાં સહયોગ કરવા બદલ આભાર માન્યો છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments