Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટપરથી ગાંધીજીનો ફોટો ગાયબ, વરિષ્ઠ અધિકારી આજે કાર્યવાહી કરશે

Webdunia
ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (12:11 IST)
જીલ્લાના બડૌદા ગામમાં એસબીઆઈ શાખામાંથી ગ્રાહકને આપેલ બે હજારની નોટ પરથી ગાંધીજીનો ફોટો ગાયબ થવા સંબંધમાં વરિષ્ઠ અધિકારી આજે કાર્યવાહી કરશે. લીડ બેંક ઓફિસર આકાશ કુમાર શ્રીવાસ્તવએ જણાવ્યુ કે આ મામલાની સૂચના તેમને મળી ગઈ છે.  બીજા જરૂરી કામમાં વ્યસ્ત હોવાને કારણે બડૌદા ન જઈ શક્યા. ગુરૂવારે બડૌદા જઈને બધી હકીકતની જાણ કરશે. જે નોટમાં ગાંધીજીનો ફોટો નથી. તે હાલ બડૌદા શાખામાં જ રાખી છે. પૂછપરછ કર્યા પછી આરબીઆઈના અધિકારીઓ વિશે અવગત કરાવશે.  જે બે લોકોને સાત મિસ પ્રિંટ પરત ફર્યા હતા.  તેમને બેંક શાખા દ્વારા બીજી નોટ પુરી પાડવામાં આવી છે. 
 
બડૌદા બેંક શાખામાં કેશ માટે ભીડ ઓછી નથી થઈ રહી. કેશ માટે આખો દિવસ બેંક શાખાની બહાર લાઈનમાં લોકો ઉભા રહેલા દેખાય છે. આ ઉપરાંત શ્યોપુર શહેરમાં પણ કેશ માટે ગ્રાહક મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. કેશ માટે બેંક આવનારાઓમાં ખેડૂતોની સંખ્યા વધુ છે.  

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments