Webdunia - Bharat's app for daily news and videos

Install App

મફતની વસ્તુઓએ લોકોને આળસુ બનાવી દીધા છે, મફત ચોખા ફક્ત બીપીએલ પરિવારને મળે - કોર્ટ

Webdunia
શુક્રવાર, 23 નવેમ્બર 2018 (15:35 IST)
મદ્રાસ હાઈકોર્ટે કહ્યુ છે કે જન વિતરણ સેવાઓ દ્વારા રેશનકાર્ડ ધારકોને મફતમાં ચોખા આપવાની સુવિદ્યા ફક્ત બીપીએલ પરિવાર સુધી જ સીમિત રાખવો જોઈએ.  કોર્ટે કહ્યુ કે બધા વર્ગના લોકોને મફતની રેવડીઓ વહેંચાવવાથી લોકો આળસુ થઈ ગયા છે.  કોર્ટે કહ્યુ કે સરકારે ગરીબો અને જરૂરિયાતવાળા લોકોને ચોખા અને અન્ય કરિયાણાનો સામાના આપવો જોઈએ  પરંતુ વારંવાર સરકારોએ રાજનીતિક લાભ માટે આ પ્રકારનો લાભ સૌને આપ્યો.
 
ન્યાયમૂર્તિ એન કિરુબાકરણ અને ન્યાયમૂર્તિ અબ્દુલ કુદ્દૂસની પીઠએ કહ્યુ, પરિણામ સ્વરૂપ લોકોએ સરકાર પાસેથી બધુ જ મફત મેળવવાની આશા કરવી શરૂ કરી દીધી છે. પરિણામ સ્વરૂપ તેઓ આળસુ થઈ ગયા છે અને નાના નાના કામ માટે પણ પ્રાઅસી મજૂરોની મદદ લેવા માંડ્યા. પીઠ ગુરૂવારે પીડીએસના ચોખાની તસ્કરી કરી તેને વેચવાના આરોપમાં ગુંડા કાયદા હેઠળ ધરપકડ પામેલ એક વ્યક્તિ દ્વારા તેને પડકાર આપવા વિરુદ્ધ અરજી દાખલ કરી તેના પર સુનાવણી કરી રહી હતી. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments