Webdunia - Bharat's app for daily news and videos

Install App

'શ્રી રાધે માં ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા 'ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ'

Webdunia
સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (12:54 IST)
રાધે માંના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 'શ્રી રાધે માં ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા વિવિધ પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

3 માર્ચ, 2023 ના રોજ, જરૂરિયાતમંદો માટે 'અનાજ વિતરણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત લોકોને મફત અનાજ અને પંખાનું વિતરણ કરવામાં આવશે.  જેના માટે 15 થી 20 ફેબ્રુઆરી સુધી શ્રીરામ ટ્રેડ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર,   SVP રોડ, ચામુંડા સર્કલ પાસે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-92 ખાતે સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી આધાર કાર્ડ સાથે નોંધણી કરાવવી જરૂરી છે. અને 3 માર્ચે જ 'મેડિકલ અને હેલ્થ ચેકઅપ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તપાસ બાદ જરૂરિયાતમંદ અને ગરીબોને મફત દવાઓ અને ચશ્માનું વિતરણ કરવામાં આવશે અને આંખને લગતા ઓપરેશનની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments