Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાષ્ટ્રપતિ ચૂંટણી - મીરા કુમાર બનશે વિપક્ષની ઉમેદવાર 22 જૂનના રોજ થશે એલાન

Webdunia
મંગળવાર, 20 જૂન 2017 (10:37 IST)
દેશના આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએ પોતાના ઉમેદવારના રૂપમાં બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદના નામ પર મોહર લગાવી છે. રામનાથ કોવિંદના નામ પર અત્યાર સુધી શિવસેના વિચાર કરી રહી છે. તો તમામ વિપક્ષી પાર્ટીઓએ ભારતીય જનતા પાર્ટી પર દલિત કાર્ડ રમવાનો આરોપ લગાવ્યો છે.  સીપીએએમે સ્પષ્ટ રૂપે કેન્દ્ર સરકાર પર દૈલ કાર્ડ રમવાનો આરોપ લગાવ્યો છે તો માયાવતીએ પોતાના પત્તા અત્યાર સુધી ખોલ્યા નથી.  માયાવતીએ કહ્યુ કે જો વિપક્ષ કોઈ પૉપુલર દલિત નેતાને મેદાનમાં ઉતારશે તો તેના સમર્થન વિશે વિચારી શકાય છે. બીજી બાજુ સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે કોંગ્રેસ અને યૂપીએ લોકસભાની પૂર્વ અધ્યક્ષ અને દલિત નેતા મીરા કુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના રૂપમા મેદાન પર ઉતારી શકાય છે. 

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments