Dharma Sangrah

કોટામાં શિવયાત્રામાં કરંટ ફેલાયો - ઝંડો હાઈટેંશન લાઈન સાથે ટચ થવાથી થઈ દુર્ઘટના, 14થી વધુ બાળકો દઝાયા

Webdunia
શુક્રવાર, 8 માર્ચ 2024 (13:56 IST)
kota hadsa
 
કોટાના કુન્હાડી પોલીસ સ્ટેશનમાં મહાશિવરાત્રિના તહેવાર પર કાઢવામાં આવેલી શિવયાત્રામાં કરંટ ફેલાય ગયો. તેનાથી શિવયાત્રામાં ભાગ લઈ રહેલા 14થી વધુ બાળકો દાઝી ગયા. મામલો સગતપુરા સ્થિત કાલી બસ્તીનો છે. મળતી માહિતી મુજબ યાત્રામાં અનેક બાળકો ધાર્મિક ઝંડો લઈને ચાલી રહ્યા હતા.  
 
આ સમય દરમિયાન આ ધ્વજ હાઇ ટેન્શન લાઇનને સ્પર્શ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાંથી શિવ શોભાયાત્રા પસાર થઈ રહી હતી ત્યાંથી પાણી ફેલાઈ ગયું હતું. જેના કારણે કરંટ ઝડપથી ફેલાઈ ગયો. તમામ ઘાયલોને કોટાની એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments