Webdunia - Bharat's app for daily news and videos

Install App

ECનો કેજરીવાલ પર પલટવાર, કહ્યુ સાબિત કરે કે મશીનો સાથે છેડછાડ કરવામાં આવી

કેજરીવાલ
Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2017 (09:49 IST)
. અરવિંદ કેજરીવાલ પંજાબ વિધાનસભામાં થયેલ હારના જવાબદાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને માની રહ્યા છે. કેજરીવાલ વારેઘડીએ ચૂંટણી પંચ પર આરોપ લગાવી રહ્યા છે કે ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે. કેજરીવાલે ચૂંટ્ણી પંચને પડકાર આપતા કહ્યુ હતુ કે 72 કલાક માટે (EVM) તેમના હવાલે કરવામાં આવે. તેઓ બતાવી દેશે કે મશીન સાથે છેડછાડ કેવી રીતે કરી શકાય છે. 
 
ચૂંટણી પંચે કેજરીવાલના આ પડકારના જવાબમાં તેમને એ આમંત્રણ મોકલ્યુ છે. કેજરીવાલના આરોપોના જવાબમાં ચૂંટણી આયોગે પલટવાર કરતા તેમને જ ચેતાવણી આપી કે તેઓ આવે અને સાબિત કરે કે મશીનો સાથે છેડછાડ કરવામાં આવી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ

Dal Masala Recipe- આ રીતે ઘરે જ તૈયાર કરો દાળ મસાલો, હોટેલ જેવો જ સ્વાદ આવશે

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

આગળનો લેખ
Show comments