Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ભારે આંચકા, ઉત્તરભારત ભૂકંપથી હચમચ્યું

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (23:28 IST)
દિલ્હી-એનસીઆરમાં સોમવારે રાત્રે 10.30ની આસપાસ ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. લોકો ભયથી ધ્રુજી ઉઠયા હતા,લોકો ડરીને ઘરની બહાર નીકળી આવ્યા હતા. દિલ્હી સહિત ઉત્તરાખંડ અને ચંદીગઢમાં પણ ધરતીકંપ અનુભવાયો હતો. સ્કિટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 મપાઈ છે.  ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડના પિથોરાગઢમાં દર્શાવાય છે. દિલ્હીથી નોઈડા સુધી ભૂકંપના આંચકાનો અનુભય થયો હોવાના રીપોર્ટ મળી રહ્યા છે. આ ધરતીકંપ કેટલીક ક્ષણો સુધી અનુભવાતા, સુવાની તૈયાર કરતા લોકો સફાળા ઘર બાહર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં પિથોરાગઢમાં  હોવાનું જાણવા મળ્યું છે.

ભૂકંપના ઝટકા લાંબી ક્ષણો સુધી અનુભવાયા હતા. દહેરાદૂનમાં ઝટકો અનુભવાતા લોકો રસ્તા પર નિકળી પડ્યા હતા. દહેરાદૂનથી મળતી ખબર અનુસાર લોકો કુમાઉ, ગઢવાલની રેન્જમાં ઝટકો મહેસૂસ કર્યો. પશ્રિમ યૂપીમાં પણ ભૂકંપનોજોરદાર આંચકો અનુભવાયો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

આગળનો લેખ
Show comments