Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા, લોકો ઘરની બહાર નિકળી ગયા

Webdunia
રવિવાર, 1 જુલાઈ 2018 (16:34 IST)
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપનું કેંદ્ર બિંદુ હરિયાણાના સોનીપતમાં છે. ભૂકંપની તીવ્રતા 3.5 માવવામાં આવી છે. બપોરે 3.37 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆરમાં અનુભવાયા છે. ભૂકંપના ઝાટકા ઉત્તર પ્રદેશના પણ કેટલાંક સ્થળોએ મહેસૂસ કરાયા છે. જો કે હજુ સુધી કોઇ નુકસાનની માહિતી આવી નથી. આ ઝાટકો બપોરે 3.37 મિનિટ પર મહેસૂસ કરાયો છે.
 
સ્વતંત્ર વૈજ્ઞાનિક સંસ્થા ઇએમએસસી એ ટ્વિટર પર હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ કર્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી ભૂકંપના કારણે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments