Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભક્તએ ભગવાન સાથે કર્યો દગો, દાનમાં આપ્યો 100 કરોડનો ચેક, બેંક એકાઉંટમાં હતા 22 રૂપિયા

Webdunia
શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (13:48 IST)
simhachalam
 દક્ષિણ ભારત (South India) ના મંદિરોને ખૂબ દાન મળે છે. જો કે કેટલાક ભક્તોએ ભગવાનને પણ દગો કરુયો છે. મંદિરના દાનપાત્ર માં એક ભક્તએ 100 કરોડનો ચેક નાખી દીધો. જ્યારે મંદિર પ્રબંધક ચેકને કેશ કરાવવા બેંક સાથે સંપર્ક કર્યો તો એકાઉંટમાં ફક્ત 22 રૂપિયા હતા.  આ પહેલો મમલો નથી. કેટલાક ખાતામાં 17 રૂપિયા પણ મળ્યા છે. તાજી ઘટના વિશાખાપટ્ટનમની છે. સિમ્હાચલમ દેવસ્થાનના અધિકારીઓને એ સમયે આશ્ચર્ય થયુ જ્યારે તેમને બુધવારે હુંડી સંગ્રહની ગણતરી દરમિયાન દાન કરવામાં આવેલ 100 કરોડનો ચેક મળ્યો.  
 
કોર્પોરેટ બેંક ચેક પર બોડડેપલ્લી રાધાકૃષ્ણના હસ્તાક્ષર છે. અધિકારીઓએ ચેક મંદિરના એક્ઝિક્યુટિવ ઓફિસર (ઇઓ) ત્રિનાધા રાવ પાસે લીધો. ત્રિનાધા રાવે કહ્યું, “આંકડો અને શબ્દોમાં રકમ સાચી છે. એક નાનો સુધારો છે. જો ચેક કેશ થઈ જાય તો આપણે  ખૂબ નસીબદાર હોઈશું." તેમણે કહ્યું કે ચેક મંદિરની બેંક શાખામાં મોકલી દેવામાં આવ્યો.
 
મંદિરના સૂત્રોએ કહ્યુ કે ભક્તના બેંક ખાતાના વેરિફિકેશનથી જાણ થઈ કે રાધાકૃષ્ણના ખાતામાં ફક્ત 22 રૂપિયા હતા. જો કે તેમનો એડ્રેસ ન મળી શક્યો. સિમ્હાચલમ ઈઓએ કહ્યુ, આ મંદિર માટે કોઈ નવી વાત નથી. પહેલા પણ ભક્તો દ્વારા ફેંસી રકમનો ચેક હુંડીમાં નાખવામાં આવ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ, જાણો ક્યા પડશે મુશળધાર વરસાદ

અમદાવાદઃ માત્ર રૂ. 1,111માં ફ્લાઇટની ટિકિટ

લેબનોનમાં ઍર સ્ટ્રાઇક કર્યા બાદ ઇઝરાયલી સૈન્ય અંદર ઘૂસવાની તૈયારી કરી રહ્યું છે.

નેશનલ હાઈવે પર ચાલુ કારમાં 6 યુવાનો સાથે નિવસ્ત્ર હતી યુવતી, નીકળી વૈશ્યાવૃતિ

કાશ્મીરી યુવક પાકિસ્તાની પ્રભાવકને મળવા જતો હતો, ગૂગલ મેપ દ્વારા પહોંચ્યો ગુજરાત; પકડાયો

આગળનો લેખ
Show comments