Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાત્મા ગાંધીના પ્રપૌત્રની કરાઈ અટકાયત

tushar gandhi
Webdunia
બુધવાર, 9 ઑગસ્ટ 2023 (11:47 IST)
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંઘીનો ‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ પોતાની અટકાયત કરાઈ હોવાનો દાવો
 
આજે ભારત છોડો આંદોલનને 81 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હાલ પણ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીજીના પ્રપૌત્ર હયાત છે જો કે આજે તેમણે એવનો દાવો કર્યો છે કે આજના દિવસે મારી અટકાયત કરવામાં આવી છે.
 
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં અટકાયત કરવામાં આવી છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેમનો દાવો છે કે તે ભારત છોડો ચળવળની વર્ષગાંઠ મનાવવા બહાર ગયા હતા પરંતુ સાંતાક્રુઝ પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તુષાર ગાંધીએ ટ્વિટર પર લખ્યું, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર મારી અટકાયત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments