Webdunia - Bharat's app for daily news and videos

Install App

આટલી મોટી જીત પછી પણ મોદીના ચેહરા પર હાસ્ય કેમ નથી ? - માયાવતી

માયાવતી
Webdunia
બુધવાર, 15 માર્ચ 2017 (17:36 IST)
બસપા સુપ્રીમો માયાવતીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે મોદીની જીત ઈમાનદારીની નથી. આ બેઈમાની અને લોકતંત્રની હત્યાની જીત છે. તેમને કહ્યુ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીમાં જીત પછી ભાજપા નેતા બનાવટી હાસ્ય લઈને ફરી રહ્યા છે. કારણ કે તેઓ ઈમાનદાર રીતે જીત્યા નથી. માયાવતીએ કહ્યુ કે આટલી મોટી જીત પછી પણ મોદીના ચેહરા પર હાસ્ય નહોતુ દેખાય રહ્યુ. 325 સીટ પછી પણ તેમના ચેહરા પર કોઈ રોનક નથી. આ બતાવે છે કે ધાંધલીની જીત છે. 
 
બહુજન સમાજ પાર્ટીએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે કથિત રૂપે છેડછાડ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવવાનો નિર્ણય કર્યો છે. બસપાએ કહ્યુ કે ભાજપાએ લોકંત્રની હત્યા કરી છે અને તેથી દર મહિને તે કાળો દિવસ ઉજવશે. બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યુ કે ચૂંટણી કમિશને 11 માર્ચના પરિણામ જાહેર થયા પછી અમારી ફરિયાદનો યોગ્ય જવાબ આપ્યો નથી. પાર્ટીએ આ મામલે હવે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. જેથી દેશને ભવિષ્યમાં આ પ્રકારની દગાબાજીથી બચાવી શકાય અને લોકતંત્રની રક્ષા કરી શકાય. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ

Dal Masala Recipe- આ રીતે ઘરે જ તૈયાર કરો દાળ મસાલો, હોટેલ જેવો જ સ્વાદ આવશે

Child Moral Story- સતત પ્રયત્નોનું મહત્વ

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

આગળનો લેખ
Show comments