Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

Webdunia
સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (10:27 IST)
Delhi Dengue - દિલ્હીમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે બે લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, એક મૃત્યુ લોક નાયક હોસ્પિટલમાં અને બીજાનું સફદરજંગ હોસ્પિટલમાં નોંધાયું છે.
 
દિલ્હીમાં 1 જાન્યુઆરીથી 10 સપ્ટેમ્બર સુધીમાં કુલ 675 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જેમાં ઓગસ્ટમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. નજફગઢ ક્ષેત્રમાં 103 અને શાહદરા ઉત્તર ક્ષેત્રમાં 84 કેસ.
 
નોંધવામાં આવ્યા હતા. આ સાથે જ આ સમયગાળા દરમિયાન 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ પણ નોંધાયા છે.
 
અહેવાલો અનુસાર, દિલ્હીમાં રવિવારે ડેન્ગ્યુથી તેનું પ્રથમ મૃત્યુ નોંધાયું હતું જ્યારે લોક નાયક હોસ્પિટલમાં 54 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. બીજું મૃત્યુ સફદરજંગ હોસ્પિટલમાં થયું હતું. ડોકટરો કહે છે કે ચેપની ગંભીરતા ઓછી છે, પરંતુ ચોમાસા દરમિયાન વધુ પડતા વરસાદને કારણે કેસોમાં વધારો થવાની સંભાવના છે. સફદરજંગ હોસ્પિટલમાં તાજેતરમાં 24 કલાકની અંદર 15 ડેન્ગ્યુના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા
 
1 જુલાઈથી અત્યાર સુધીમાં કુલ 70 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments