Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Violence- પીએમ મોદીથી મળશે કેજરીવાલ, તાહિર અને શાહરૂખ ફરાર

Webdunia
મંગળવાર, 3 માર્ચ 2020 (11:00 IST)
દિલ્લી હિંસા પછી પ્રભાવિત ક્ષેત્રમાં બાશિંદોની જીવન પટરી પર આવવા લાગી છે. તેમજ ઉતરી પૂર્વી દિલ્લીના નાળાથી લાશ મળવાનો સિલસિલો ચાલૂ છે. જેના કારણ મરનારાનાઓની સંખ્યા 47 પહોંચી ગઈ છે. આ વચ્ચે ઘણા લોકો અત્યારે પણ હિંસામાં ગુમ થયેલા પરિજનની શોધમાં હોસ્પીટલથી લઈને શવગૃહ સુધી શોધી રહ્યા છે. મંગળવારને સીએમ કેજરીવાલ  અને પીએમ મોદી બેઠક કરનારા છે. જેમાં દિલ્લી હિંસા પર ચર્ચા થઈ શકે છે. તેમજ હિંસાના આરોપી શાહરૂખ અને તાહિર હુસૈન અત્યારે પણ પોલીસની પહોંચથી દૂર છે 
 

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments