Festival Posters

Delhi Violence- પીએમ મોદીથી મળશે કેજરીવાલ, તાહિર અને શાહરૂખ ફરાર

Webdunia
મંગળવાર, 3 માર્ચ 2020 (11:00 IST)
દિલ્લી હિંસા પછી પ્રભાવિત ક્ષેત્રમાં બાશિંદોની જીવન પટરી પર આવવા લાગી છે. તેમજ ઉતરી પૂર્વી દિલ્લીના નાળાથી લાશ મળવાનો સિલસિલો ચાલૂ છે. જેના કારણ મરનારાનાઓની સંખ્યા 47 પહોંચી ગઈ છે. આ વચ્ચે ઘણા લોકો અત્યારે પણ હિંસામાં ગુમ થયેલા પરિજનની શોધમાં હોસ્પીટલથી લઈને શવગૃહ સુધી શોધી રહ્યા છે. મંગળવારને સીએમ કેજરીવાલ  અને પીએમ મોદી બેઠક કરનારા છે. જેમાં દિલ્લી હિંસા પર ચર્ચા થઈ શકે છે. તેમજ હિંસાના આરોપી શાહરૂખ અને તાહિર હુસૈન અત્યારે પણ પોલીસની પહોંચથી દૂર છે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર, મહાનાયકે કર્યું મોટું રોકાણ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

આગળનો લેખ
Show comments