Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીના તુગલકાબાદની ઝૂંપડપટ્ટીઓમાં લાગી આગ, 200 ઝૂંપડીઓ બળીને ખાખ

Webdunia
મંગળવાર, 26 મે 2020 (10:48 IST)
દિલ્હીની તુગલકાબાદ ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાના સમાચાર આવ્યા છે. ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના લગભગ 18-20 વાહનો પહોંચી ગયા છે. અત્યાર સુધી, કોઈપણ પ્રકારનું જાન-માલના નુકસાનની માહિતી સામે આવી નથી. ડીસીપી દક્ષિણ પૂર્વ રાજેન્દ્ર પ્રસાદ મીનાએ આગ વિશે માહિતી આપી. ફાયર વિભાગે આશરે 30 વાહનોની મદદથી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. 
 
આગને કાબૂમાં રાખતી વખતે દિલ્હી દક્ષિણ પૂર્વના ડીસીપી રાજેન્દ્ર પ્રસાદ મીનાએ જણાવ્યું હતું કે અમને સવારે લગભગ 1 વાગ્યે આગ વિશે જાણ કરવામાં આવી હતી. 18-20 ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર છે. ફાયર એક્શન ચાલી રહ્યું છે. હજી સુધી કોઈ જાનહાની થઈ નથી. બાદમાં ફાયર બ્રિગેડે બીજા અનેક  વાહનો મંગાવ્યા હતા. ત્યારબાદ આગને કાબુમાં લઈ શકાય. 
 
દક્ષિણ દિલ્હી ઝોનના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.એસ. તુલીએ જણાવ્યું હતું કે તુગલકાબાદ ગામમાં ભારે આગને કાબૂમાં કરવા માટે લગભગ 30 ફાયર ટેન્ડરો આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. હાલમાં આગ કાબૂમાં છે અને ફાયર અધિકારીઓ આગના કારણો શોધવા પ્રયાસ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments