Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૈલાશ સત્યાર્થીનો નોબલ પુરસ્કાર ચોર લઈ ગયા

Webdunia
મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (15:21 IST)
દેશની રાજધાની દિલ્હીમાં ચોરોના હોસલા બુલંદ છે. પોલીસના તમામ દાવા પછી ચોર પોતાના કારસ્તાનમાં સફળ થવા જઈ રહ્યા છે. આ વાર ચોરોએ નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીના ઘરને નિશાન બનાવ્યુ છે ચોરોની હરકતથી લોકો હેરાન છે.  મુખ્ય વાત એ છે કે નોબલ પુરસ્કારની પ્રતિલિપી પણ ચોર ઉઠાવીને લઈ ગયા છે. 
 
નોબલ પુરસ્કારની પ્રતિલિપિ પણ તમારી સાથ લઈ ગયા ચોર 
 
ઉલ્લેખનીય છે કે સત્યાર્થીના દિલ્હીના ઘરમાં ચોરી થઈ ગઈ છે. એવુ બતાવાય રહ્યુ છે કે ગઈકાલે મોડા થયેલ આ ઘટનામાં ચોર કૈલાશ સત્યાર્થીને મળેલ નોબલ પુરસ્કારની રેપ્લિકા પણ પોતાની સાથે લઈ ગયા. ઘરેથી ઘરેણા અને કેશ પણ ગાયબ છે. કૈલાશ સત્યાર્થી દિલ્હીની કૈલાશ કોલોનીના અરાવલી એપાર્ટમેંટમાં રહે છે પણ તેઓ હાલ વિદેશમાં છે. 
 
કોણ છે કૈલાશ સત્યાર્થી ?
 
- બાળ શ્રમ વિરોધી કાર્યકર્તા છે કૈલાશ સત્યાર્થી 
- પોતાનુ જીવન બાળ શ્રમ ખતમ કરવા અને દુનિયામાંથી દાસ્તાની કુરીતિને ખતમ કરી સમર્પિત કરી. 
- પાકિસ્તાની કિશોરી મલાલા યૂસુફજઈની સાથે તેમણે 2014 નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments