Festival Posters

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા, ગંભીર બીમારીવાળા ભક્તોને યાત્રા ન કરવાની અપીલ

Webdunia
શનિવાર, 25 મે 2024 (12:45 IST)
10 મે થી શરૂ થઈ ચારધામ યાત્રાના પહેલા પખવાડિયામાં યાત્રા માર્ગ પર 50થી અધિક શ્રદ્ધાળુઓની મોત થઈ ચુકી છે. ગઢવાલ આયુક્ત વિનય શંકર પાંડેયના અહી સંવાદદાતા સંમેલમાં જણાવ્યુ કે ચારઘામની યાત્રા પર આવેલ 52 શ્રદ્ધાળુઓની મૃત્યુ થઈ ચુકી છે અને તેમાથી મોટાભાગની મોત હાર્ટએટેકથી થઈ. 
 
તેમને જણાવ્યુ કે ત્રણ શ્રદ્ધાળુઓનુ મોત ગંગોત્રીમાં 12 ની યમુનોત્રીમાં 14 ની બદરીનાથ અને 23ની કેદારનાથમાં મૃત્યુ થયુ. પાંડેયએ કહ્યુ કે ચારઘામ યાત્રા માર્ગ પર 50 વર્ષની વયથી વધુના શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય તપાસ અનિવાર્ય કરી દીધી છે અને તેમને સલાહ આપવામાં આવી રહી છે કે જો સ્વાસ્થ્ય સંબંધી કોઈ ગંભીર પરેશાની હોય તો તે યાત્રા ન કરો. 
 
તેમણે કહ્યુ કે જો શ્રદ્ધાળુ યાત્રા કરવાના પોતાના નિર્ણય પર કાયમ રહે છે તો તેમને એક ફોર્મ ભરવાની આગળ જવા  આપવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે ચારધામ યાત્રા માર્ગ પર વ્યવસ્થા સારુ કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 
 
ગઢવાલના કમિશનરે કહ્યું કે અત્યાર સુધીમાં 9,67,302 શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે ચારેય ધામોમાં યાત્રા સુચારૂ રૂપથી ચાલી રહ્યુ છે અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સૂચના આપી છે કે શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા અત્યંત મહત્વની છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

આગળનો લેખ
Show comments