Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલિત પક્ષો સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવા દલિતોની માંગ

દલિત પક્ષ
Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (11:48 IST)
તાજેતરમાં જ નવસારી ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દલિતોના 17 મુદ્દાની ચર્ચા થઇ હતી. બીજી તરફ દલિત સમાજના જુદા જુદા સંગઠનોની રવિવારે બપોરે ગીતામંદિર વિસ્તારમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચર્ચા-વિચારણાંના અંતે 22 મુદ્દાઓ તૈયાર કરાયા છે.  પ્રાપ્ત માહિતી અનુસાર આ 22 મુદ્દા પૈકી એક દલિતોના વિભાજિત થતાં મતોને બચાવવા માટે કોંગ્રેસે દલિતોની બહુજન સમાજ પાર્ટી તથા બહુજન મુક્તિ પાર્ટી સાથે જોડાણ કરીને બેઠકોની ફાળવણી કરવી જોઇએ તેવું નક્કી કરાયું હતું. આ ઉપરાંત થાનગઢ હત્યાકાંડનો અહેવાલ જાહેર કરવા, ઉના કાંડના પીડિત પરિવારોને સહાય સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments