Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખતરનાક, પત્ની ગ્રેજુએટ ન થઈ જાય, પતિએ કાપી નાખી આંગળીઓ

Webdunia
બુધવાર, 15 મે 2019 (14:14 IST)
શું કોઈ તેમની પત્નીથી ઈર્ષ્યા કરી શકે છે કે તેના ગ્રેજુએશનને રોકવા માટે તેમની આંગળીઓ જ કાપી નાખે. પણ જી હા આ સત્ય છે. બાંગ્લાદેશમાં એક રૂઢિવાદી અને ઈર્ષ્યાલુ પતિએ તેમની પત્નીની ઉચ્ચ શિક્ષાને રોકવા માટે ધમકી પછી તેમની પાંચા આંગળી કાપી નાખી અને હવે હવાલાતમા છે. ખબરો મુજબ સઉદી અરબમાં 
કામ કરતા આઠમી પાસ રફીકુલ ઈસ્લામએ તેમની પત્નીને ઉચ્ચ શિક્ષા હાસલ કરવાથી રોકવા માટે તેમની આંગળીઓ કાપી નાખી. તેનાથી પહેલા રફીકુલએ તેમની પત્નીને અભ્યાસ નહી રોકવા પર અંજામ ભુગતવાની ધમકી આપી હતી. સિવાય તેને તેમની અભ્યાસ ચાલૂ રાખ્યુ. 
 
અસલમાં રફીકુલની પત્નીના વગર તેમની મંજૂરી માટે ગ્રેજુએશનની અભ્યાસ શરૂ કરી નાખી હતી અને તેનાથી તે ખૂબ ગુસ્સા હતા. આ ખતરનાક ઘટનાને અંજામ આપવા તે તેમની પત્નીની પાસે ઢાકા પહોંચ્યા અને તેને સરપ્રાઈજ આપવાના બહાને તેમની આંખ પર પાટી બાંધી હાથની પાંચે આંગળી કાપી નાખી. 
 
આટલું જ નહી પછી રફીકુલના એક સંબંધીએ કાપેલી આંગળીને ઉઠાવીને કચરાપેટીમા નાખી દીધી. જેથી કોઈ ડાક્ટર તેને જોડી ના શકે. પીડિત મહિલાના પતિ રફીકુલએ તેમના ગુના કબૂલ કરી લીધું છે અને આ અપરાધ માટે માનવાધિકાર સંગઠનને તેને ઉમ્રકેદની સજા આપવાની માંગળી કરી છ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments