Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોવિડ-19: ભારતમાં કોરોના સંક્રમણના 2.38 લાખ નવા કેસ, ગઈકાલ કરતાં 7 ટકા ઓછા

Webdunia
મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (09:35 IST)
ભારતમાં છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોવિડ-19ના 2.38 નવા કેસ નોંધાયા છે, જે સોમવારે નોંધાયેલા કેસો કરતા 7 ટકા ઓછા છે. સોમવારે ચેપના 2.58 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે રવિવારે આ આંકડો 2.71 લાખ હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમિત 310 લોકોના મોત થયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 1.57 લાખ સાજા પણ થયા હતા.

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments