Biodata Maker

Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 14,313 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 549 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો

Webdunia
શનિવાર, 30 ઑક્ટોબર 2021 (11:04 IST)
તહેવારોની સિઝનમાં સંક્રમણના વધતા જતા સંકટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 14,313 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1,61,555 પર આવી ગયા છે. સાથે જ  દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 549 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં, રોગચાળાને હરાવીને 13,543 લોકો સાજા થયા છે. ત્યારબાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,36,41,175 થઈ ગઈ છે. ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 105.43 કરોડથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 56.91 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

આગળનો લેખ
Show comments