Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 14,313 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 549 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો

Webdunia
શનિવાર, 30 ઑક્ટોબર 2021 (11:04 IST)
તહેવારોની સિઝનમાં સંક્રમણના વધતા જતા સંકટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 14,313 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1,61,555 પર આવી ગયા છે. સાથે જ  દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 549 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં, રોગચાળાને હરાવીને 13,543 લોકો સાજા થયા છે. ત્યારબાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,36,41,175 થઈ ગઈ છે. ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 105.43 કરોડથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 56.91 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments