rashifal-2026

Corona Virus LockDown- તેલાંગાનામાં Shoot At Sight આદેશનો સત્ય જાણો LockDown- તેલાંગાનામાં Shoot At Sight આદેશનો સત્ય જાણો

Webdunia
બુધવાર, 25 માર્ચ 2020 (15:55 IST)
કોરોના વાયરસના કારણે દેશમાં આજે 21 દિવસનો લોકડાઉન શરૂ થઈ ગયુ છે. તેલંગાનાના મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવએ લોકડાઉનનો પાલન નહી કરનારને સખ્ત ચેતવણી આપી છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં KCR ના એક વાત તીવ્રતાથી વાયરલ થઈ ગયુ છે. લોકડાઉનનો પાલન નહી કરતા પર તે શૂટ એટ સાઈટનો આદેશ આપી શકે છે. 
 
શું KCR એ કહ્યુ કે લોકો નહી માને તો શૂટ એટ સાઈટનો આર્ડર આપીશ 
 
અમારા તેલૂગો વેબસાઈટના એડિટર ડૉ. ઈમ્માદિ શેટ્ટી વેંકટેશવર રાવએ જણાવ્યુ કે KCR એ આ નહી કહ્યુ હતુ કે રાજયમાં લોકો દ્બાતા લોકડાઉનનો પાલન નહી કરતા તે શૂટ એટ સાઈટનો આદેશ આપી શકે છે. હકીકતમાં લોકોથી બહાર ન નિકળવા અને પ્રતિબંધને લાગૂ કરનાર અધિકારીથી ઘર્ષણ ન કરવાની અપીલ કરતા રાવએ કહ્યુ કે જો લોકડાઉનએ આદેશના ઉલ્લંઘન કરતા રહ્યા તો 24 કલાકમાં કર્ફ્યૂના આદેશ આપવું પડશે. આવી સ્થિતિ ન પેદા કરવી કે જ્યાં સરકારની પાસે સેના બોલાવા અને શૂટ એટ સાઈટનો આદેશ આપવાના સિવાય કોઈ વિક્લપ ન બચેં. 
જણાવીએ કે 22 માર્ચથી 31 માર્ચ લોક્ડાઉન વાળા તેલંગામાએ સરકારએ જાહેરાત કરી છે કે લોકડાઉનના સમયે સાંજે સાતથી સવારે 6 સુધી કર્ગ્યૂ રહેશે. કોરોનાનાતેલંગાનામાં 39 કેસ થયા છે અને એકને મૃત્યુ થઈ છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments