Webdunia - Bharat's app for daily news and videos

Install App

Web viral-શું કોરોના વાયરસ ફેલાવવા માટે વાસણ ચાટી રહ્યા મુસ્લિમ... જાણો સત્ય

Webdunia
બુધવાર, 1 એપ્રિલ 2020 (11:10 IST)
સોશિયલ મીડિયા પર એક વીડિયો તીવ્રતાથી વાયરલ થઈ રહ્યું છે જેમાં કેટલાક મુસ્લિમ છોકરાઓ થાળી ચમચી અને વાટકી ચાટતા જોવાઈ રહ્યા છે. 
દાવો કરાઈ રહ્યુ છે કે મુસ્લિમ કોરોના વાયરસ ફેલાવવાના ઈરાદાથી વાસણને ચાટી રહ્યા છે. 
શું છે વાયરલ 
વીડિયો શેયર કરી લખાઈ રહ્યુ છે- બિહારમાં પોલીસ એક મસ્જિદમાં છુપાયેલા ચીની મુસ્લિમોને કોરોના વાયરસને ટેસ્ટ કરાવવા માટે લઈ ગયા. ઈરોડ  પોલીસએ કોરોના વાયરસથી સંક્રમિત થાઈલેંડના મુસ્લિમોની ધરપકડમાં લીધું. આજે સલેમ પોલીસએ એક મસ્જિદથી 11 ઈંડોનેશિયાઈ મુસ્લિમોને પકડી આ વીડિયો જોવાઈ રહ્યા છે કે તે ચમચી, પ્લેટ અને વાસણ પર તેમની થૂક લગાવી રહ્યા છે અને તે કોરોના વાયરસને ફેલાવવા ઈચ્છે છે. 
 
શું છે સત્ય 
કેટલાક કીવર્ડસની મદદથી સર્ચ કરવવા પર અમે Vimeo પર આ વાયરલ વીડિયો મળ્યુ. જે પાછલા વર્ષ અપલોડ કરાયુ હતું. જેનાથી સાફ થઈ જાય છે કે વાયરલ વીડિયો અત્યારેનો નથી. હવે સવાલ આ છે કે આખરે આ લોકો વાસણને ચાટી શા માટે ચાટી રહ્યા છે. Vimeoના વીડિયો 
 
ડિસ્ક્રીપ્શનના મુજબ દાઉદી વોહરા સમાજના લોકો ઝૂઠા વાસણને ચાટી રહ્યા છે. 
 
આ વીડિયો એક યૂજરએ કમેટ પણ કર્યુ છે કે દાઉદી વોહરા સમાજના લોકો ખાના બરબાદ નહી કરે છે. તેથી ભોજન પછી તે થાળી ચમચી અને વાટકી 
 
ચાટીને સાફ કરે છે અને પછી તેને ધોવે છે. 
 
જણાવીએ કે તેનાથી પહેલા પણ આ વીડિયોને ખોટા દાવાની સાથે શેયર કરાઈ રહ્યુ છે. 
વેબદુનિયાની તપાસમાં મળ્યુ કે કોરોના વાયરસ ફેલાવવાના ઈરાદાથી મુસ્લિમો દ્વારા વાસણને ચાટવાના દાવા ફેક છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments