Festival Posters

Corona Vaccination- 12 થી 14 વર્ષ સુધીના બાળકોને પણ લાગશે વેક્સીન જાણો ક્યારથી

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (12:45 IST)
દેશમાં કોરોનાના નવા વેરિએંટ (Omicron Cases in India) ઓમિક્રોનના વધતા કેસની વચ્ચે જલ્દી જ 12-14 વર્ષના બાળકોને પણ વેક્સીન લાગશે. NTAGI ગ્રુપના ચીફ ડૉ. એન કે અરોડાએ કહ્યુ કે માર્ચથી આ બાળકોને વેક્સીન લાગશે. ઉલ્લેખનીય છે કે આ સમયે 15-17 વર્ષના બાળકોને કોરોના વેક્સીન અપાઈ રહી છે. 
 
અરોડાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 15-17 વર્ષની વયના ત્રણ કરોડથી વધુ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. જો કહેવામાં આવે તો માત્ર 13 દિવસમાં આ ઉંમરના લગભગ 45% બાળકોને રસી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીથી 15-17 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થયું હતું.
 
અરોરાએ કહ્યું, 'જાન્યુઆરીના અંત સુધીમાં, 15-17 વર્ષની વય જૂથના 7.4 કરોડ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળશે. આ પછી, ફેબ્રુઆરીની શરૂઆતથી, અમે આ બાળકોને બીજો ડોઝ આપવાનું શરૂ કરીશું અને મહિનાના અંત સુધીમાં, દરેકને રસીનો બીજો ડોઝ મળી જશે. તે પછી અમે ફેબ્રુઆરીના અંતથી અથવા માર્ચની શરૂઆતથી 12-14 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરી શકીએ છીએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

જેસલમેર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

આગળનો લેખ
Show comments